સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
19 OCT 2022 9:35AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 219.41 કરોડ રસીના ડોઝ (94.96 કરોડ બીજો ડોઝ અને 21.92 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
છેલ્લા ચોવિસ કલાકમાં 3,76,787 ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 25,968 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.06% છે
સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 2,417 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,40,79,485 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,946 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.75% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.01% છે
કુલ 89.91 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,60,806 ટેસ્ટ કરાયા
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1869075)
Visitor Counter : 130