રેલવે મંત્રાલય

બિલાસપુર મંડળ પર ઇન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદથી ઉપડતી/થઇને પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે

Posted On: 20 AUG 2022 8:38PM by PIB Ahmedabad

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર મંડળના રાયગઢ-ઝારસુગુડા સેક્શનના હેમાગિરી સ્ટેશન પર ચોથી લાઈન કનેક્ટિવિટી આપવા માટે નોન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ મંડળથી ઉપડતી/થઈને પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છેઃ

રદ ટ્રેનો

  • ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ 21 થી 28 ઓગસ્ટ 2022 સુધી
  • ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ 21 થી 28 ઓગસ્ટ 2022 સુધી
  • ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 24 અને 25 ઓગસ્ટ 2022 ના રોજ
  • ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ 26 અને 27 ઓગસ્ટ 2022 ના રોજ
  • ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ 21 અને 28 ઓગસ્ટ 2022 ના રોજ
  • ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ 23 અને 30 ઓગસ્ટ 2022 ના રોજ
  • ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ 26 ઓગસ્ટ 2022 નો રોજ
  • ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ 28 ઓગસ્ટ 2022 ના રોજ

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

SD/GP/JD



(Release ID: 1853369) Visitor Counter : 120