રેલવે મંત્રાલય

ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ અને ઓખા-ગુવાહાટી પરિવર્તિત રૂટ પર દોડશે

Posted On: 26 JUL 2022 7:09PM by PIB Ahmedabad

ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનના બારાબંકી-અયોધ્યા કેન્ટ-અકબરપુર-જાફરાબાદ સેક્શનના અકબરપુર-કઠેરી-ગોસાઈગંજ સ્ટેશનો વચ્ચે ડબલિંગને કારણે ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા સ્પેશિયલ અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ પરિવર્તિત રૂટ પર દોડશે.જેની વિગતો નીચે મુજબ છે.

1.      30 જુલાઈ 2022ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ વાયા લખનૌ-પ્રતાપગઢ-વારાણસી થઈને દોડશે.

2.      27 જુલાઈ અને 03 ઓગસ્ટ 2022ના રોજ કામાખ્યાથી ઉપડનારી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ વાયા વારાણસી-પ્રતાપગઢ-લખનૌ થઈને દોડશે.

3.      29 જુલાઈ 2022ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ વાયા લખનૌ-પ્રતાપગઢ-વારાણસી થઈને દોડશે.

4.      01 ઓગસ્ટ 2022ના રોજ ગુવાહાટીથી ઉપડનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી - ઓખા એક્સપ્રેસ વાયા લખનૌ-પ્રતાપગઢ-વારાણસી થઈને દોડશે.

5.      29 જુલાઈ 2022 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ - દરભંગા સ્પેશિયલ વાયા બારાબંકી - ગોરખપુર - છપરા થઈને દોડશે.

6.      01 ઓગસ્ટ 2022ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 09466 દરભંગા અમદાવાદ સ્પેશિયલ વાયા છપરા-ગોરખપુર-બારાબંકી થઈને દોડશે.

ટ્રેનોના પરિચાલન સાથે સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી કોઈ અસુવિધા ન થાય.

SD/GP/JD



(Release ID: 1845099) Visitor Counter : 97