PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
11 JUL 2022 5:34PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.88 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,30,713 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.30% છે
- સાજા થવાનો દર હાલમાં 98.50% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 14,629 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,83,162 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,678 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 5.99% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.18% છે
- કુલ 86.68 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,78,266 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 198.88 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1840661
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1840657
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1840786)
Visitor Counter : 120