રેલવે મંત્રાલય
અમદાવાદ મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોના અમદાવાદ અને વિરમગામ સ્ટેશનો પર આગમન પ્રસ્થાન સમયમાં ફેરફાર
Posted On:
24 JUN 2022 10:09PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ટ્રેક્શન પરિવર્તન ડીઝલ થી ઇલેક્ટ્રિક કરવાથી મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનો ના વિરમગામ અને અમદાવાદ સ્ટેશન પર આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો આ પ્રકારે છેઃ-
ડાઉન ટ્રેનો
1. 04 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનનો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.
2. 01 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 16614 કોઈમ્બતૂર-રાજકોટ એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.
3. 07 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 12755 કાકીનાડા પોર્ટ-ભાવનગર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.
4. 06 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 14.16/14.18 કલાક ને બદલે 14.28/14.30 કલાક નો રહેશે.
5. 03 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 19567 તૂતીકોરિન-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 18.05/18.15 કલાક ને બદલે 18.10/18.25 કલાક નો રહેશે.
અપ ટ્રેનો
1. 02 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 12756 ભાવનગર-કાકીનાડા એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.
2. 05 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 કલાક ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.
3. 03 જૂલાઈ 2022 થી ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતૂર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 કલાક ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.
4. 04 જુલાઈ 2022 થી ટ્રેન નંબર 22717 રાજકોટ-કોઈમ્બતૂર એક્સપ્રેસ નો વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 08.21/08.23 કલાક ને બદલે 08.15/08.17 કલાક નો રહેશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1836850)
Visitor Counter : 97