રેલવે મંત્રાલય
અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન નારલા રોડ સ્ટેશન પર ઉભી રહેશે
Posted On:
15 MAY 2022 5:59PM by PIB Ahmedabad
રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 12844/12843 અમદાવાદ-પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક અસરથી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે નારલા રોડ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે.
જેની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 12844 અમદાવાદ-પુરી એક્સપ્રેસનો નારલા રોડ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20:22/20:24 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસનો નારલા રોડ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04:00/04:02 રહેશે.
SD/GGP/JD
(Release ID: 1825558)
Visitor Counter : 90