રેલવે મંત્રાલય

અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન નારલા રોડ સ્ટેશન પર ઉભી રહેશે

Posted On: 15 MAY 2022 5:59PM by PIB Ahmedabad

રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 12844/12843 અમદાવાદ-પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક અસરથી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે નારલા રોડ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે.

જેની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 12844 અમદાવાદ-પુરી એક્સપ્રેસનો નારલા રોડ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20:22/20:24 કલાકનો રહેશે.
  • ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસનો નારલા રોડ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04:00/04:02 રહેશે.

SD/GGP/JD 



(Release ID: 1825558) Visitor Counter : 84