રેલવે મંત્રાલય

મહેમદાવાદ રોડ ઓવરબ્રિજ પુનઃવસન કાર્ય માટે 02 મે થી 25 મે 2022 સુધી દિવસમાં 4 કલાક બંધ રહેશે

Posted On: 02 MAY 2022 8:57PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન પર વડોદરા-ગૈરતપુર રેલ્વે સેક્શન પર આવેલ મહેમદાવાદ રોડ ઓવર બ્રિજના પુનઃવસન કાર્ય માટે તારીખ 02 મે 2022 થી 25 મે 2022 સુધી દરરોજ 12:00 થી 16:00 કલાક સુધી માર્ગ વપરાશકર્તાઓને માટે બંધ રહેશે. માર્ગ વપરાશકર્તાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોની નોંધ લે.

SD/GP/JD



(Release ID: 1822147) Visitor Counter : 106