રેલવે મંત્રાલય

23 થી 29 માર્ચ 2022 સુધી સાણંદ-છારોડી સેક્શન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 29 બંધ રહેશે

Posted On: 22 MAR 2022 4:39PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળના સાણંદ - છારોડી સેક્શન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 29 (કિમી 533/0-1) અત્યંતઆવશ્યક સમારકામ હેતુ તા. 23 માર્ચ 2022ના રોજ સવારે 08:00 વાગ્યાથી 29 માર્ચ 2022ના રોજ 18:30 વાગ્યા સુધી (કુલ 07 દિવસ) બંધ રહેશે.    

માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન છારોડી સ્થિત રેલવે ક્રોસિંગ નં. 32,સાણંદ સ્થિત રેલવે ક્રોસ્સિંગ નં. 22 અને સચાણા ગામ સ્થિત રેલવે ક્રોસિંગ નં.37 નો ઉપયોગ કરી શકે છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1808220) Visitor Counter : 111