રેલવે મંત્રાલય
23 થી 29 માર્ચ 2022 સુધી સાણંદ-છારોડી સેક્શન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 29 બંધ રહેશે
Posted On:
22 MAR 2022 4:39PM by PIB Ahmedabad
અમદાવાદ મંડળના સાણંદ - છારોડી સેક્શન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 29 (કિમી 533/0-1) અત્યંતઆવશ્યક સમારકામ હેતુ તા. 23 માર્ચ 2022ના રોજ સવારે 08:00 વાગ્યાથી 29 માર્ચ 2022ના રોજ 18:30 વાગ્યા સુધી (કુલ 07 દિવસ) બંધ રહેશે.
માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન છારોડી સ્થિત રેલવે ક્રોસિંગ નં. 32,સાણંદ સ્થિત રેલવે ક્રોસ્સિંગ નં. 22 અને સચાણા ગામ સ્થિત રેલવે ક્રોસિંગ નં.37 નો ઉપયોગ કરી શકે છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1808220)
Visitor Counter : 111