સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
05 MAR 2022 9:21AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 178.55 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
ભારતમાં સક્રિય કેસનું ભારણ 63,878 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.15% છે
સાજા થવાનો દર હાલમાં 98.65% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 11,651 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,23,78,721 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,921 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.63% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.84% છે
કુલ 77.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 9,40,905 ટેસ્ટ કરાયા
SD/GP/NP
(Release ID: 1803109)
Visitor Counter : 226