PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
04 MAR 2022 5:27PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 178.29 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 69,897 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.16% છે
- સાજા થવાનો દર હાલમાં 98.64% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 13,450 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,23,67,070 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,396 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.69% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.90% છે
- કુલ 77.09 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 9,23,351 ટેસ્ટ કરાયા
|
#Unite2FightCorona #IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 178.29 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1802815
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1802814
Tweet links
SD/GP/Jd
(Release ID: 1803078)
Visitor Counter : 167