રેલવે મંત્રાલય

26 ફેબ્રુઆરી 2022ના રોજ ખોડીયાર-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 16 બંધ રહેશે

Posted On: 25 FEB 2022 8:15PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળ પર ખોડીયાર-ગાંધીનગર રેલખંડ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.16 કિમી (524/4-5) સમારકામ કાર્ય હેતુ તા. 26 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 08:00 વાગ્યાથી 20:00 વાગ્યા સુધી બંધ રહેશે.    

માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન ખોડીયાર-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 15 કિમી (523/11-12) નો ઉપયોગ કરી શકે છે.

SD/GP/JD



(Release ID: 1801199) Visitor Counter : 134