રેલવે મંત્રાલય
26 ફેબ્રુઆરી 2022ના રોજ ખોડીયાર-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 16 બંધ રહેશે
प्रविष्टि तिथि:
25 FEB 2022 8:15PM by PIB Ahmedabad
અમદાવાદ મંડળ પર ખોડીયાર-ગાંધીનગર રેલખંડ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.16 કિમી (524/4-5) સમારકામ કાર્ય હેતુ તા. 26 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 08:00 વાગ્યાથી 20:00 વાગ્યા સુધી બંધ રહેશે.
માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન ખોડીયાર-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 15 કિમી (523/11-12) નો ઉપયોગ કરી શકે છે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1801199)
आगंतुक पटल : 201