રેલવે મંત્રાલય

24 ફેબ્રુઆરી 2022ના રોજ ખોડીયાર-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 14 બંધ રહેશે

Posted On: 23 FEB 2022 8:47PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળ પર ખોડીયાર-ગાંધીનગર રેલખંડ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.14 કિમી (523/05-06) સમારકામ કામ માટે તા. 24 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 08:00 વાગ્યાથી 20:00 વાગ્યા સુધી બંધ રહેશે.    

માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન ખોડીયાર-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 15 કિમી (523/11-12) નો ઉપયોગ કરી શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1800657) Visitor Counter : 132