રેલવે મંત્રાલય

21 અને 22 જાન્યુઆરી 2022ના રોજ આદરજ મોતી-ગાંધીનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 07 બંધ રહેશે

Posted On: 18 JAN 2022 3:07PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝન પર આદરજ મોતી-ગાંધીનગર રેલવે સેક્શન વચ્ચે (આદરજ મોતી દેવ યાર્ડ) સ્થિત રેલવે ક્રોસિંગ નં. 07 કિમી (8/3-4) રિપેરીંગ કામ માટે 21 જાન્યુઆરી 2022 ના રોજ  સવારે 08:00 થી 22 જાન્યુઆરી, 2022 ના રોજ 20:00 કલાક (કુલ બે દિવસ) સુધી બંધ રહેશે.

આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ આ સમયગાળા દરમિયાન કલોલ-આદરજ મોતી વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં, 06 કિમી (06/14-15) નો  ઉપયોગ કરી શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790693) Visitor Counter : 114