રેલવે મંત્રાલય

પ્રતાપનગર ઓવરબ્રિજ રિપેરિંગ કામ માટે 13 દિવસ માટે રાત્રિના સમયે બંધ રહેશે

Posted On: 17 JAN 2022 8:17PM by PIB Ahmedabad

વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે આવેલ રોડ ઓવરહેડ બ્રિજ રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરીને કારણે 17 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી, 2022 (કુલ 13 દિવસ) સુધી રાત્રે 23.00 કલાકથી સવારે 5.00 કલાક સુધી રોડ ટ્રાફિક માટે બંધ રહેશે.

SD/GP/JD



(Release ID: 1790572) Visitor Counter : 110