રેલવે મંત્રાલય

પ્રતાપનગર ઓવર બ્રિજના રિપેરિંગ કામને કારણે 13 દિવસ સુધી રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે

Posted On: 13 JAN 2022 7:16PM by PIB Ahmedabad

વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઓવર બ્રિજનું સમારકામ 01 જાન્યુઆરીથી30 જાન્યુઆરી 2022 સુધી બપોરે 23 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી માર્ગવાહનવ્યવહાર માટે બંધ રહેશે.

SD/GP/JD



(Release ID: 1789723) Visitor Counter : 113