શ્રમ અને રોજગાર મંત્રાલય

ચુના પત્થર અને ડોલોમાઇટ, બીડી કામદાર, ચલચિત્ર ઉદ્યોગ કામદારોના બાળકો માટે શિષ્યવૃત્તીની 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે

Posted On: 17 DEC 2021 1:10PM by PIB Ahmedabad

ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ કલ્યાણ સંગઠન, દ્વારા સંચાલિત ચુના પત્થર અને ડોલોમાઇટ, બીડી કામદાર, ચલચિત્ર ઉદ્યોગ કામદારોના પુત્ર / પુત્રીઓ કે જે સરકાર માન્યતા પ્રાપ્ત શાળા / કોલેજ / યુનિવર્સિટિમાં નિયમિત ધોરણે અભ્યાસ કરે છે, તેમને જ શિષ્ય્વ્રુતિ રૂપે અંકે રૂપિયા ૨૫૦ થી ૧૫૦૦૦ સુધી અભ્યાસ ક્રમ મુજબ આપવામાં આવે છે.

વર્ગ

છોકરીઓ
છોકરાઓ
૦૧  થી ૦૪

250

250

૦૫  થી ૦૮

940

500

૦૯

1140

700

૧૦

1840

1400

PUC ૦૧  & ૦૨

2440

2000

ITI

10,000

10,000

ડિગ્રી કોર્સ

3000

3000

વ્યવસાયિક અભ્યાસક્રમો

(BE/MBBS/BSc. – Agri)

15000

15000

 

 

૨.      ચુના પત્થર અને ડોલોમાઇટ, ચલચિત્ર ઉદ્યોગ અને બીડી કામદાર નાં પુત્ર / પુત્રીઓ કે જે ગુજરાત રાજ્યનાં કોઇ પણ જિલ્લાના શાળા / કોલેજો / યુનિવર્સિટિમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થી/ વિધ્યાર્થીનીઓ કેંદ્ર સરકારની શિષ્યવૃતિનો લાભ સીધા આધાર નંબર સંલગ્ન  બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

 

૩.      શિષ્યવૃતિનો લાભ લેનાર વિદ્યાર્થીનું રાષ્ટ્રીયકૃત બેંકમાં કે જ્યાં કોર બેંકિગ સિસ્ટમ (સી. બી. એસ) તેમજ નેશનલ ઇલોટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.એ.એફ.ટી) સુવિધા હોય ત્યાં ખાતું હોવું જરૂરી છે. અને તે ખાતું આધાર નંબર સાથે લિંક હોવું જોઇએ. તથા વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આં સુવિધાનાં લાભ લેનાર અરજદારોનો પોતાનો આધાર કાર્ડ નંબર વાપરવા માટેની પરવાનગી આપવી જોઇએ છે.

 

૪.      ધોરણ ૧થી સ્નાતક, અનુ સ્નાતક, ઉચ્ચ અભ્યાસક્ર્મ (Professional studies) સુધી ભણતા વિદ્યાર્થીઓ એ તેમના આવેદન પત્ર સીધા નેશનલ પોર્ટલ (‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌https://scholarships.gov.in/) પર કરવાના રહેશે. શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે એનએસપી પર નીચેની સમયરેખા જણાવેલ છે.

પ્રિ-મેટ્રિક અરજીઓ સ્વીકારવા માટે છેલ્લી તારીખ 

૩૧ ડીસેમ્બર, ૨૦૨૧

પોસ્ટ-મેટ્રિક અરજીઓ સ્વીકારવા માટે છેલ્લી તારીખ

૩૧ ડીસેમ્બર, ૨૦૨૧

 

 

૫.      આ યોજનામાં સંસ્થાના વડાએ નેશનલ સ્કોલરશીપ પોર્ટ્લ પર વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા આવેદનમાં શિષ્યવૃતિની અરજીઓની તપાસની મહત્વની કામગીરી બજાવવાની રહેશે.

 

ખાસ નોંધ : અરજી કરવામાં કોઇ પણ તકલીફ હોય તો સબંધિત તબીબી અધિકારી, શ્રમ કલ્યાણ સંગઠન, અથવા નીચે દર્શાવેલ ૧૧ દવાખાનાઓના અધિકારીઓને સંપર્ક કરવો.

 

  1. શ્રીમાન કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય),અમદાવાદ
  2. શ્રીમાન સહાયક કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય), અમદાવાદ
  3. શ્રીમાન કલ્યાણ પ્રશાસક (કેન્દ્રીય), અમદાવાદ

સરનામું :

  1. કાર્યાલય કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય), ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ કલ્યાણ સંગઠન, બી. ડી. પટેલ હાઉસ, ૫મો માળ, “બી“ બ્લોક, નારણપુરા રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૪

ફોન નં : ૦૭૯ ૨૭૬૮ ૨૮૮૮

ઈમેલ : wcc.ahd-mole[at]gov[dot]in

  1. તબીબી અધિકારી

અમદાવાદ

  •  

8238899589

સારસા

  •  

9409214022

બોરસદ

  •  

9429669024

કરખડી

  •  

9979515169

વડનગર

  •  

9898143595

પાટણ

  •  

8209903156 (DCA)

પાલનપુર

  •  

9328934541

ગડું

  •  

7990772029

રાણાવાવ

  •  

9998800190

ડુંગરપુર કુવારી

  •  

9979245700

છોટા ઉદેપુર

  •  

9879616790 (Pharmacist)

 

 

***

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1782576) Visitor Counter : 167