સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
16 DEC 2021 9:17AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 135.25 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 87,245 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.25% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 98.38% નોંધાયો, માર્ચ 2020થી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 7,948 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,41,54,879 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 7,974 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.57% પહોંચ્યો, છેલ્લા 73 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 32 દિવસથી 1% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.64% છે
કુલ 66.02 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1782099)