સંસ્કૃતિ મંત્રાલય
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાનું આયોજન
Posted On:
11 NOV 2021 2:04PM by PIB Ahmedabad
ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે તહેસીલ/તાલુકા કક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષાની દેશભક્તિ ગીત લેખન, લોરી લેખન અને રંગોળી બનાવો સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં ભાગ લેવાની વિગતવાર માર્ગદર્શિકા આઝાદી કા અમૃત મહોત્સવની વેબસાઈટ https://amritmahotsav.nic.in/competitions.html ના હોમપેજ પર જોઈ શકાશે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1770918)
Visitor Counter : 243