રેલવે મંત્રાલય

વડોદરા મંડળ પર મનાવી રહ્યા છે સતર્કતા જાગરૂકતા સપ્તાહ

Posted On: 26 OCT 2021 4:41PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે ના વડોદરા મંડળ પર તારીખ 26 ઓકટોબર થી 01 નવેમ્બર 2021 સુધી સતર્કતા બાગરૂકતા સપ્તાહ નું આયોજન કરી રહ્યા છે.

વડોદરા મંડળના વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી આર. કે. ઉપાધ્યાય એ જાણકારી આપતા બતાવ્યુ કે આ વર્ષે મનાવી રહેલ સતર્કતા જાગરૂકતા સપ્તાહ ની થીમ સ્વતંત્ર ભારત @75: સત્યનિષ્ઠા થી આત્મનિર્ભરતા છે.’’ આ અવસર પર વડોદરા મંડળ ના ડીઆરએમ શ્રી અમિત ગુપ્તા એ ઉપસ્થિત રેલ અધિકારીઓ તથા કર્મચારીઓ ને નીતિપરક કાર્ય પધ્ધતિયો ને પ્રોત્સાહન આપવા તથા ઇમાનદારી તથા સત્યનિષ્ઠા ની સંસ્કૃતિ ને પ્રોત્સાહન આપવાની શપથ અપાવી.

શ્રી ગુપ્તા એ બધા ને કામો ના સંચાલન માં સબંન્ધ કાનુનો, નિયમાવલિયો તથા અપુપાલન પ્રક્રિયા નું પાલન કરવા તે કપટપૂર્ણ કાર્યકલાપો ને સૂચના આપવા માટે સમસ્યા સમાધાન તથા પર્દાફાશ તંત્ર ના પ્રબંધ કરવાનું પણ આહવાન આપ્યું જેનાથી સબંધિત પક્ષો તથા સમાજ ના અધિકારો તથા હિતો નું સંરક્ષણ થઇ શકે.



(Release ID: 1766653) Visitor Counter : 147