સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 24 OCT 2021 9:15AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 102.10 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,906 નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર હાલમાં 98.17% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 16,479 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,35,32,126 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.51% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું 1,72,594 થયું, 235 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 30 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.23% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.23% પહોંચ્યો, છેલ્લા 20 દિવસથી 2% કરતા ઓછો

કુલ 59.97 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1766093) Visitor Counter : 211