સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
24 OCT 2021 9:15AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 102.10 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,906 નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર હાલમાં 98.17% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 16,479 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,35,32,126 દર્દીઓ સાજા થયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.51% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું 1,72,594 થયું, 235 દિવસમાં સૌથી ઓછું
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 30 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.23% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.23% પહોંચ્યો, છેલ્લા 20 દિવસથી 2% કરતા ઓછો
કુલ 59.97 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1766093)
Visitor Counter : 211