રેલવે મંત્રાલય

ડાંગરવા અને જગુદન સ્ટેશનો વચ્ચે બમણીકરણને કારણે અમદાવાદ મંડળની 3 જોડી પેસેન્જર ટ્રેનો જગુદન સ્ટેશન પર રોકાશે નહીં

Posted On: 23 OCT 2021 10:59AM by PIB Ahmedabad

અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેકશનના ડાંગરવા-જગુદન સ્ટેશનો વચ્ચે બમણીકરણને કારણે અમદાવાદ મંડળની 3 જોડી પેસેન્જર ટ્રેનો 23 ઓક્ટોબર 2021 થી આગામી સૂચના સુધી જગુદન સ્ટેશન પર રોકાશે નહીં.

ટ્રેન નંબર 09431/09432 સાબરમતી - મહેસાણા - સાબરમતી પેસેન્જર સ્પેશિયલ

ટ્રેન નંબર 09433/09434 સાબરમતી-પાટણ-સાબરમતી પેસેન્જર સ્પેશિયલ

ટ્રેન નંબર 09497/09498 ગાંધીનગર-વરેઠા-ગાંધીનગર પેસેન્જર સ્પેશિયલ



(Release ID: 1765918) Visitor Counter : 158