રેલવે મંત્રાલય

તારીખ 8 થી 10 સપ્ટેમ્બર 2021 સુધી કલોલ-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 04 બંધ રહેશે

Posted On: 06 SEP 2021 8:25PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળ પર કલોલ-ગાંધીનગર રેલખંડ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 04 કિમી (5/13-14) ઓવરહોલિંગ કાર્ય માટે તારીખ 08 સપ્ટેમ્બર 2021 ના ​​સવારે 08:00 વાગ્યેથી તારીખ 10 સપ્ટેમ્બર 2021 ના 20:00 વાગ્યે (કુલ ત્રણ દિવસ) સુધી બંધ રહેશે.

માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન કલોલ-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 03 કિમી (5/13-14) નો ઉપયોગ કરી શકે છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1752658) Visitor Counter : 131