રેલવે મંત્રાલય

04 ઓગસ્ટથી 10 ઓગસ્ટ 2021 સુધી ગાંધીધામ-આદિપુર રેલવે સ્ટેશનો વચ્ચે આવેલ ફાટક નં. 4-SPL (જુમ્માપીર ફાટક) બંધ રહેશે

Posted On: 02 AUG 2021 5:39PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ - આદિપુર રેલવે સેક્શન વચ્ચે રેલવે આવેલ ફાટક નં. 4-SPL (જુમ્માપીર ફાટક) (કિમી .7/0-1) તા.04 ઓગસ્ટ સવારે 09:00 વાગ્યાથી 10 ઓગસ્ટ 2021 રાત્રે 12:00 વાગ્યા સુધી (કુલ 07 દિવસ) રિપેરીંગ અને મેન્ટેનન્સ કાર્યને લીધે અવરજવર માટે બંધ રહેશે.

આ રસ્તાના ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ફાટક નંબર 3X- SPL(રાજવી ફાટક) (કિમી. 5/9-6/0) અને ગેટ નંબર 5-SPL (કિમી. 9/2-3) નો ઉપયોગ કરી શકશે.



(Release ID: 1741577) Visitor Counter : 127