PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
01 AUG 2021 7:32PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 47.02 કરોડ લોકોને રસી આપવામાં આવી
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,08,20,521 કરોડ દર્દી સાજા થયા
- સાજા થવાનો દર 97.36% થયો
- છેલ્લા 24 કલાકમાં 39,258 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,831 નવા કેસ નોંધાયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,10,952 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1.30% થયા
- સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.42% છે
- દૈનિક પોઝિટિવિટી દર 2.34%એ પહોંચ્યો, 5%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ – 46.82 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1741200
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1741203
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1741324)
Visitor Counter : 197