સંસ્કૃતિ મંત્રાલય
વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
અડાલજ ખાતે રૂડાબાઇ સ્ટેપવેલની પણ પસંદગી કરવામાં આવી
Posted On:
21 JUN 2021 2:41PM by PIB Ahmedabad
પાટણ ખાતે આવેલી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય હેરિટેજ' અભિયાન અંતર્ગત દેશભરના 75 સાંસ્કૃતિક વારસો સ્થળોએ ઉજવવામાં આયોજન કરાયું હતું.
21 જૂન 2021, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય તરફથી મળેલા નિર્દેશો મુજબ ઇવેન્ટના ભાગ રૂપે, યોગ દિવસ નિમિતે ત્યાં 45 મિનિટ યોગ પ્રદર્શન અને ત્યારબાદ 30 મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગના વડોદરા સર્કલ હેઠળ પાટણ ખાતે રાણી કીવાવ નામના બે કેન્દ્રિય સંરક્ષિત સ્મારકો અને અડાલજ ખાતે રૂડાબાઇ સ્ટેપવેલની પસંદગી કરવામાં આવી હતી.
આ સ્થાનો પર સવારે 7:00 થી 7: 45 સુધી યોગા કરવામાં આવ્યા હતા તેમજ સંગીત નાટક અકાદમીના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં કરવામાં આવ્યો હતો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1729034)
Visitor Counter : 222