રેલવે મંત્રાલય

18 જૂનથી 2 મહિના માટે આદિપુર- અંજાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 09 બંધ રહેશે

Posted On: 17 JUN 2021 1:36PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિજન ના  ગાંધીધામ-ભુજ સેક્શન પર આદિપુર અને અંજાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 09 બ્રિજ (RUB) 18 જૂન 2021 થી નિર્માણ  કામ માટે 60 દિવસ બંધ રહેશે. માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન નજીકના રોડ ઓવર બ્રિજ (ROB) પરથી મુસાફરી કરી શકે છે.

SD/GP/JD



(Release ID: 1727863) Visitor Counter : 100