રેલવે મંત્રાલય
18 જૂનથી 2 મહિના માટે આદિપુર- અંજાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 09 બંધ રહેશે
Posted On:
17 JUN 2021 1:36PM by PIB Ahmedabad
અમદાવાદ ડિવિજન ના ગાંધીધામ-ભુજ સેક્શન પર આદિપુર અને અંજાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 09 બ્રિજ (RUB) 18 જૂન 2021 થી નિર્માણ કામ માટે 60 દિવસ બંધ રહેશે. માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન નજીકના રોડ ઓવર બ્રિજ (ROB) પરથી મુસાફરી કરી શકે છે.
SD/GP/JD
(Release ID: 1727863)
Visitor Counter : 100