રેલવે મંત્રાલય

તારીખ 13 અને 14 એપ્રિલના રોજ કલોલ અને ગાંધીનગર વચ્ચે સ્થીત રેલ્વે ક્રોસિંગ નંબર 3 બંધ રહેશે

Posted On: 12 APR 2021 9:52PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળના કલોલ-ગાંધીનગર રેલ્વે ખંડ પર સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 03, 13 એપ્રિલ 2021 થી સવારે 8:00 વાગ્યેથી 14 એપ્રિલ 2021 સુધી રાત્રે 20:00 વાગ્યે સુધી (કુલ 2 દિવસ) સમારકામ અને જાળવણી કાર્ય માટે ટ્રાફિક માટે બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન કાલોલ અને ટીંટોડા ગામની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ 04 થી આવાગમન કરી શકે છે.



(Release ID: 1711251) Visitor Counter : 96