ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયે ‘પદ્મ પુરસ્કાર’ માટે આવેદન મંગાવ્યા
Posted On:
26 AUG 2020 5:11PM by PIB Ahmedabad
પ્રજાસતાક દિવસ 2021ના રોજ ઘોષિત થનારા પદ્મ પુરસ્કાર (પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી) માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આવેદનો મંગાવવામાં આવ્યા છે. આ પુરસ્કારના નિયમો અને ઓનલાઈન આવેદનો મોકલવાની જરૂરી સૂચનાઓ ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.padmaawards.gov.in પર ઉપલબ્ધ છે. આ આવેદનો સ્વીકારવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2020 છે.
પદ્મ પુરસ્કાર માટેના ઓનલાઈન આવેદનો વેબસાઈટ www.padmaawards.gov.in પર નીચેના login ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને મોકલાવના રહેશે:
Designation
|
Login ID
|
Password
|
Secretary
|
information
|
Padma@2018
|
(Release ID: 1648740)
Visitor Counter : 101