પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમદાવાદની હોસ્પિટલમાં થયેલી આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી

Posted On: 06 AUG 2020 9:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદની હોસ્પિટલમાં થયેલી આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

"અમદાવાદમાં હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનાથી ખુબ દુ:ખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય એવી કામના. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને મેયર બીજલ પટેલ સાથે પરિસ્થિતિ અંગે વાત કરી. પ્રશાસન અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે."

 

SD/GP/BT



(Release ID: 1643674) Visitor Counter : 154