પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બૈસાખી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
13 APR 2020 10:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બૈસાખી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “બૈસાખીના પાવન અવસર પર દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. નવા ઉમંગ સાથે જોડાયેલો આ તહેવાર સૌના જીવનમાં નવી ઊર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે.”
GP/RP
(Release ID: 1613815)
Visitor Counter : 62
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam