પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બૈસાખી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 13 APR 2020 10:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બૈસાખી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, બૈસાખીના પાવન અવસર પર દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. નવા ઉમંગ સાથે જોડાયેલો આ તહેવાર સૌના જીવનમાં નવી ઊર્જા અને  નવા ઉત્સાહનો સંચાર કરે.

GP/RP



(Release ID: 1613815) Visitor Counter : 62