પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શહીદી દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 23 MAR 2020 9:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદી દિવસ પર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ટ્વીટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ માટે એમનું બલિદાન કૃતજ્ઞ રાષ્ટ્ર હંમેશા યાદ રાખશે. જય હિંદ!

RP



(Release ID: 1607693) Visitor Counter : 119