મંત્રીમંડળ

મંત્રીમંડળે સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં ભારત અને ફિનલેન્ડ વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી

Posted On: 12 JUN 2019 8:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને ફિનલેન્ડ વચ્ચે સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ) જાણકારી આપવામાં આવી હતી.

 

આ એમઓયુનો આશય ભારત અને ફિનલેન્ડ વચ્ચે સુરક્ષા સાથે સંબંધિત ઘટનાઓની ઓળખ,   તેની સાથે સંબંધિત દરખાસ્ત અને નિવારણમાં જ્ઞાન અને અનુભવનાં આદાનપ્રદાન માટે ગાઢ સંબંધને પ્રોત્સાહન આપવાનો છે.

 

આ એમઓયુ જાન્યુઆરી, 2019માં થયાં હતાં.

 

J.Khunt/RP



(Release ID: 1574160) Visitor Counter : 147