મંત્રીમંડળ
મંત્રીમંડળે સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં ભારત અને ફિનલેન્ડ વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી
Posted On:
12 JUN 2019 8:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને ફિનલેન્ડ વચ્ચે સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ) જાણકારી આપવામાં આવી હતી.
આ એમઓયુનો આશય ભારત અને ફિનલેન્ડ વચ્ચે સુરક્ષા સાથે સંબંધિત ઘટનાઓની ઓળખ, તેની સાથે સંબંધિત દરખાસ્ત અને નિવારણમાં જ્ઞાન અને અનુભવનાં આદાનપ્રદાન માટે ગાઢ સંબંધને પ્રોત્સાહન આપવાનો છે.
આ એમઓયુ જાન્યુઆરી, 2019માં થયાં હતાં.
J.Khunt/RP
(Release ID: 1574160)
Visitor Counter : 147