રેલવે મંત્રાલય

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 25 MAR 2019 5:17PM by PIB Ahmedabad

અમદાવાદ, 25-03-2019

 

ટપાલ સેવાને લગતા પ્રશ્નો ના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર),     સ્પીડ પોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ની કચેરી ખાતે તારીખ 28-03-2019 (ગુરુવાર)ના રોજ 10:30 કલાકે ડાક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.

            અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.

NP/J.Khunt/GP                                



(Release ID: 1569414) Visitor Counter : 234


Read this release in: English