પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી મોહમ્મદ અસરારૂલ હકના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 07 DEC 2018 2:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ મોહમ્મદ અસરારૂલ હકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, બિહારનાં કિશનગંજથી લોકસભાનાં સાંસદ શ્રી મોહમ્મદ અસરારૂલ હકના નિધનથી દુઃખ છું. દુઃખની આ ઘડીએ એમના પરિવારજનો અને સહયોગીઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ

 

NP/RP



(Release ID: 1555199) Visitor Counter : 157