રસાયણ અને ખાતર મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા આવતીકાલે નેશનલ હાઈવે નં. 8 પર બનનારા અંડરપાસનું ખાતમુહૂર્ત કરશે

પોસ્ટેડ ઓન: 09 FEB 2018 5:26PM by PIB Ahmedabad

અમદાવાદ, 09-02-2018

 

કેન્દ્રીય માર્ગ પરિવહન, રાજમાર્ગ અને શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયા આવતીકાલે (10-02-2018) સુરતની મુલાકાત લેશે. તેઓ બપોરે 3 કલાકે નવસારીના માલવાડા ક્રોસિંગ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં નવસારી જિલ્લાના માલવાડા જંકશન તેમજ વલસાડ જિલ્લાના સોનાવાડા અને ખડકી ખાતે નેશનલ હાઈવે નં. 8 પર રાહદારીઓ માટે બનનારા અંડરપાસનું ખાતમુહૂર્ત કરશે.

 

NP/J.Khunt/GP                                                                       


(રીલીઝ આઈડી: 1520123) મુલાકાતી સંખ્યા : 193