મંત્રીમંડળ

કેબિનેટે નાદારી અને દેવાળીયા સંહિતા (સુધારા) ખરડા 2017ને સ્થાને નાદારી અને દેવાળીયા સંહિતા(સુધારા) વટહુકમ, 2017ને અનુમતી આપી

Posted On: 07 FEB 2018 10:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાંમંત્રીમંડળે નાદારી અને દેવાળીયા સંહિતા (સુધારા) ખરડા 2017માં પરિવર્તન માટે પૂર્વવર્તી અસરથી થયેલા સુધારા અને સંસદે જેને મંજૂર કર્યો હતો તે નાદારી અને દેવાળીયા કોડ (સુધારા) અધિનિયમ, 2018ને અનુમતી આપી હતી.

 

આ સુધારાથી કેટલીક નિશ્ચિત વ્યક્તિ પરનાં પ્રતિબંધમાં સ્પષ્ટતા આવશે અને એ બાબતની ખાતરી થશે તથા નાદાર વ્યક્તિનો બિનહેતૂપૂર્વક સામેલ કરાશે નહીં તેમજ તેને જેનું ખાતું નોન-પરફોર્મિંગ એસેટ હેઠળ હશે તેને સમાન અવસર આપવામાં આવશે.



(Release ID: 1519842) Visitor Counter : 130


Read this release in: English