પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ પર બાલિકાઓના કૌશલ્ય, શક્તિ અને મનોબળને સલામ કરી

Posted On: 24 JAN 2018 3:04PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 22-01-2017

 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ પર બાલિકાઓના કૌશલ્ય, શક્તિ અને મનોબળને સલામ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “અમે બાલિકાઓના કૌશલ્ય, શક્તિ અને મનોબળને સલામ કરીએ છીએ. વિવિધ ક્ષેત્રોમાં બાલિકાઓની સિદ્ધિઓ પર અમને ગર્વ છે. "

 

 

J.Khunt/GP                                                                                         


(Release ID: 1517623)
Read this release in: English