પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલી પાઠવી

Posted On: 23 JAN 2018 4:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર શ્રદ્ધાંજલી પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની વીરતા પર દરેક ભારતીયને ગર્વ છે. આપણે આ મહાન વ્યક્તિને તેમની જયંતી પર નમન કરીએ.

 

J.Khunt/GP/RP



(Release ID: 1517491) Visitor Counter : 101


Read this release in: English