પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલી પાઠવી
Posted On:
23 JAN 2018 4:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “નેતાજી સુભાષચંદ્ર બોઝની વીરતા પર દરેક ભારતીયને ગર્વ છે. આપણે આ મહાન વ્યક્તિને તેમની જયંતી પર નમન કરીએ.”
J.Khunt/GP/RP
(Release ID: 1517491)
Visitor Counter : 101