પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલી અર્પણ કરી
प्रविष्टि तिथि:
19 NOV 2017 10:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલી અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “પૂર્વ પ્રધાનમંત્રીશ્રીમતી ઇન્દિરા ગાંધીને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલી.”
(रिलीज़ आईडी: 1510181)
आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English