પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલી અર્પણ કરી

प्रविष्टि तिथि: 19 NOV 2017 10:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલી અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું, પૂર્વ પ્રધાનમંત્રીશ્રીમતી ઇન્દિરા ગાંધીને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલી.


(रिलीज़ आईडी: 1510181) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English