પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિશ્વ શૌચાલય દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ

Posted On: 19 NOV 2017 10:27AM by PIB Ahmedabad

વિશ્વ શૌચાલય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલા શુભેચ્છા સંદેશનો મુળપાઠ

વિશ્વ શૌચાલય દિવસે અમે આપણા દેશમાં સ્વચ્છતાની સુવિધાઓને સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

હું ભારતનાં વિવિધ ભાગોમાં શૌચાલયોનાં નિર્માણ માટે કાર્ય કરતા તમામ વ્યક્તિઓ અને સંગઠનોને અભિવાદન પાઠવું છું. તેઓનું અમુલ્ય યોગદાન સ્વચ્છ ભારત અભિયાનને ઘણી ઉત્તેજના આપે છે.



(Release ID: 1510178) Visitor Counter : 90


Read this release in: English