પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઝારખંડના લોકોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 15 NOV 2017 12:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના લોકોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ઝારખંડના લોકોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા. હું પ્રાર્થના કરું છું કે ઝારખંડ પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઉંચાઈઓ સર કરે.”

 

NP/J.Khunt/GP


(रिलीज़ आईडी: 1509560) आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English