પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
14 NOV 2017 10:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું “પંડિત જવાહરલાલ નહેરૂને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ”
NP/J.Khunt/GP
(Release ID: 1509366)