પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ન્યુયોર્ક શહેરમાં થયેલા અતંકવાદી હુમલાની નિંદા કરી

Posted On: 01 NOV 2017 3:05PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-11-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્ક શહેરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "ન્યુયોર્ક શહેરમાં થયેલા આતંકવાદી હુમલાની ઘોર નિંદા કરૂ છુ, મારી સંવેદનાં મૃતકોનાં પરિવારજનો સાથે છે અને ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના."

 

NP/J.Khunt/DK                          



(Release ID: 1507792) Visitor Counter : 111


Read this release in: English