પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીનું ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ)ની સુવર્ણ જયંતિ ઉત્સવને સંબોધન

प्रविष्टि तिथि: 04 OCT 2017 12:08PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04 ઓક્ટોબર, 2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (04 ઓક્ટોબર, 2017) સાંજે 6.00 કલાકે સમગ્ર ભારતના કંપની સચિવોને ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ)ની સુવર્ણ જયંતિ ઉત્સવ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરશે.

 

NP/J.Khunt/GP                      


(रिलीज़ आईडी: 1504746) आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English