પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મ જયંતી પર વંદન કર્યાં
પોસ્ટેડ ઓન:
04 OCT 2017 12:04PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04 ઓક્ટોબર, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મ જયંતી પર વંદન કર્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું પુજનીય શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતી પર વંદન કરું છું. તેમનો દેશભક્તિનનો ઉત્સાહ અને ભારતની સ્વતંત્રતામાં તેમના યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકાય.
શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમની મહાનતા અંગે મેં કરેલું એક જૂનું ભાષણ અહીં શેર કરું છું,
https://www.youtube.com/watch?v=NLw_2cNVRuQ
NP/J.Khunt/GP
(રીલીઝ આઈડી: 1504744)
મુલાકાતી સંખ્યા : 81