પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવરાત્રી ઉત્સવના શુભારંભે લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 21 SEP 2017 12:21PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર 2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી ઉત્સવના શુભારંભે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “નવરાત્રિના પાવન પર્વ પર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. નવરાત્રીના પહેલા દિવસે હું મા શૈલપુત્રીને પ્રાર્થના કરું છું. https://www.youtube.com/watch?v=NhLxnY1deYc&feature=youtu.be અહીં એક સ્તુતિ તેમના માટે સમર્પિત છે.

 

NP/JK/GP                             


(Release ID: 1503579)
Read this release in: English