રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે હિંદી દિવસના અવસર પર રાજભાષા પુરસ્કાર અર્પણ કર્યા

Posted On: 14 SEP 2017 4:31PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર 2017

 

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે હિંદી દિવસ (14 સપ્ટેમ્બર, 2017)ના અવસર પર આજે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજભાષા પુરસ્કાર અર્પણ કર્યા. તેમણે અહીં ‘લીલા મોબાઈલ એપ’નો પણ શુભારંભ કર્યો. આ અવસરે ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હંસરાજ ગંગારામ આહીર અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી કિર રિજિજૂ પણ ઉપસ્થિત હતા.

 

NP/JK/GP                             


(Release ID: 1502841)
Read this release in: English