રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે હિંદી દિવસના અવસર પર રાજભાષા પુરસ્કાર અર્પણ કર્યા
प्रविष्टि तिथि:
14 SEP 2017 4:31PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર 2017
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે હિંદી દિવસ (14 સપ્ટેમ્બર, 2017)ના અવસર પર આજે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજભાષા પુરસ્કાર અર્પણ કર્યા. તેમણે અહીં ‘લીલા મોબાઈલ એપ’નો પણ શુભારંભ કર્યો. આ અવસરે ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હંસરાજ ગંગારામ આહીર અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી કિર રિજિજૂ પણ ઉપસ્થિત હતા.
NP/JK/GP
(रिलीज़ आईडी: 1502841)
आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English