પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી જોમ્દે કેનાના અવસાન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
05 SEP 2017 11:35AM by PIB Ahmedabad
નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના આરોગ્ય મંત્રી શ્રી જોમ્દે કેનાના અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી હતી તથા તેમના પરિવાર અને સમર્થકોને દિલાસો આપ્યો હતો.
NP/JK/GP
(Release ID: 1501751)