પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય

ઉમા ભારતીએ પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો

Posted On: 04 SEP 2017 5:37PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2017

 

સુશ્રી ઉમા ભારતીએ પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે. સુશ્રી ઉમા ભારતીનું મંત્રાલય પહોંચતા તેમનું સ્વાગત સચિવ શ્રી પરમેશ્વર અય્યર તથા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કર્યું.

 

NP/JK/GP                                                                     



(Release ID: 1501662) Visitor Counter : 92


Read this release in: English