1.
|
50,000 મકાનોના પુનર્નિર્માણને ટેકો આપવા ભારતની હાઉસિંગ ગ્રાન્ટના ઘટકના ઉપયોગ માટેની રૂપરેખા પર સમજૂતીકરાર
|
શ્રી શાંતા રાજ સુબેદી, સચિવ, નાણાં મંત્રાલય
|
શ્રી એસ. જયશંકર, વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય
|
2.
|
નેપાળમાં શૈક્ષણિક ક્ષેત્રમાં ભારતના ધરતીકંપ પછીના પુનર્નિર્માણ પેકેજના ગ્રાન્ડ ઘટકના અમલીકરણ પર સમજૂતીકરાર
|
શ્રી શાંતા રાજ સુબેદી, સચિવ, નાણાં મંત્રાલય
|
શ્રી એસ. જયશંકર, વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય
|
3.
|
નેપાળમાં સાંસ્કૃતિક વારસાના સેક્ટરમાં ભારતના ધરતીકંપ પછીના પુનર્નિર્માણ પેકેજના ગ્રાન્ડ ઘટકના અમલીકરણ પર સમજૂતીકરાર
|
શ્રી શાંતા રાજ સુબેદી, સચિવ, નાણાં મંત્રાલય
|
શ્રી એસ. જયશંકર, વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય
|
4.
|
નેપાળમાં આરોગ્ય ક્ષેત્રમાં ભારતના ધરતીકંપ પછીના પુનર્નિર્માણ પેકેજના ગ્રાન્ડ ઘટકના અમલીકરણ પર સમજૂતીકરાર
|
શ્રી શાંતા રાજ સુબેદી, સચિવ, નાણાં મંત્રાલય
|
શ્રી એસ. જયશંકર, વિદેશ સચિવ, વિદેશ મંત્રાલય
|
5.
|
ભારત સરકાર દ્વારા ફંડેડ, એડીબીના એસએએસઇસી રોડ કનેક્ટિવિટી પ્રોગ્રામ (ટ્રેન્ચ 2) હેઠળ મેચી પુલના નિર્માણ માટે ખર્ચની વહેંચણી, શીડ્યુલ્સ અને સલામતીના મુદ્દાઓ પર અમલીકરણ સમજૂતી માટે સમજૂતીકરાર
|
શ્રી દેવેન્દ્ર કરકી, સચિવ, ભૌતિક માળખાગત અને પરિવહન મંત્રાલય
|
શ્રી યુધવીર સિંહ મલિક, સચિવ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
|
6.
|
નશીલા દ્રવ્યોની માગમાં ઘટાડા તથા નશીલા દ્રવ્યો, સાઇકોટ્રોપિક પદાર્થો અને પ્રીકર્સર કેમિકલ અને સંબંધિત પદાર્થોની ગેરકાયદેસર હેરફેર અટકાવવા સમજૂતીકરાર (એમઓયુ)
|
શ્રી લોક દર્શન રેગ્મી, સચિવ, ગૃહ મંત્રાલય
|
શ્રી હસમુખ અઢિયા, મહેસૂલ સચિવ, નાણાં મંત્રાલય
|
7.
|
સ્ટાન્ડર્ડાઇઝેશન અને અનુકૂળતા આકારણીના ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી
|
શ્રી બિશ્વો બાબુ પુદસાઇની, ડીજી, નેપાળ બ્યૂરો ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ મેટ્રોલોજી
|
શ્રી સંજય સિંહ, ડિરેક્ટર જનરલ, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ
|
8.
|
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ નેપાળ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)
|
શ્રી પ્રકાશ જે થાપા, પ્રેસિડન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ નેપાળ
|
શ્રી નીલેશ એસ. વિકમ્સી, પ્રેસિડન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા
|